અગાઉની સ્પર્ધાત્મક પરિક્ષમાં પૂછાયેલા ઇતિહાસના પ્રશ્નોની ક્વિઝ - Gujju Gk

20 March 2021

અગાઉની સ્પર્ધાત્મક પરિક્ષમાં પૂછાયેલા ઇતિહાસના પ્રશ્નોની ક્વિઝ

નમસ્કાર મિત્રો આ લેખમાં ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવેલી અગાઉની સ્પર્ધાત્મક પરિક્ષમાં ઇતિહાસમાંથી પૂછાયેલા પ્રશ્નોની ક્વિઝ અહીં મુકવામાં આવી છે આ ક્વિઝ ના આધારે તમને ખ્યાલ આવશે કે આવનારી પરિક્ષમાં ઇતિહાસ વિષયમાં ક્યાં ક્યાં ટોપિક વાંચવા જેમાંથી વધુને વધુ માર્ક લાવી શકાય તો આશા રાખું છું કે અમારો આ નાનકડો પ્રયત્ન તમને ગમ્યો હશે

🍀"ભારત ની પ્રજા અતિપ્રાચીન યુગ થી પર્યાવરણપ્રેમી રહી છે.'' એવું શાં પરથી કહી શકાય ?

A) વૃક્ષ પ્રેમથી ✔️

B) ઉત્સવ પ્રેમથી

C) દેશ પ્રેમથી

D) કુટુંબ પ્રેમથી

🍀ધાતું ની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલાં પાત્રો - વાસણોનો ઉપયોગ થતો હતો ?

A) લાકડા માંથી

B) અકીક માંથી

C) પથ્થર માંથી

D) માટી માંથી ✔️

🍀ધોળાવીરા ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવે છે?

A) ભાવનગર

B) પાટણ

C) કચ્છ ✔️

D) બનાસકાંઠા

🍀 પાટણનાં પટોળા બનાવવાંની કલા ક્યા રાજવી નાં સમયમાં વિકાસ પામી હતી?

A) ભીમદેવના

B)મૂળરાજ સોલંકીના

C) વનરાજ ચાવડાનાં

D) સિદ્ધરાજ જયસિંહના ✔️

🍀 નત્યનાં દેવાધિદેવ કોણ હતાં?

A) બ્રહ્મા

B) નારદ

C) વિષ્ણુ

D) નટરાજ ✔️

🍀 રામકૃષ્ણ મિશનની સ્થાપનાં કોણે કરેલ ?

A) સ્વામી દયાનંદ સરસ્વતી

B) સ્વામી રામકૃષ્ણ

C) સ્વામી વિવેકાનંદ ✔️

D) રાજારામ મોહનરાય

🍀 સન્ ઈ.સ. 1526 માં પાણીપત નું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

A) બાબર તથા ઈબ્રાહીમ લોદી વચ્ચે✔️

B)  રાણાસંગા તથા ઓરંગઝેબ વચ્ચે

C) બાબર તથા હેમુ વચ્ચે

D) અકબર તથા હેમૂ વચ્ચે 

🍀 મધ્યકાલિન ભારતમાં ' મુહમ્મદાબાદ' તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું -

A) ચાંપાનેર ✔️

B) કચ્છ

C) પાટણ

D) અમદાવાદ

🍀 'જલાયાંવાલા બાગ' ક્યાં સ્થિત છે?

A) પઠાણકોઠમાં

B) અમૃતસરમાં✔️

C) જાલંધરમાં

D) ચંડીગઢમાં

🍀 બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

A) સરદાર પટેલ

B) મદન મોહન માલવીયા✔️

C) એની બેસન્ટ

D) બાલ ગંગાધર તિલક

🍀 ભારત નાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતાં ?

A)  લોર્ડ હેસ્ટીંગ્જ

B) લોર્ડ વિલિંગ્ડન

C) લોર્ડ મૈકાલે

D)  વિલિયમ બૈંન્ટિક ✔️

🍀 ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી' ની સ્થાપના કોણે કરેલ હતી ?

A) મહર્ષિ અરવિંદ

B) બાલ ગંગાધર તિલક

C) એની બીસેંટ ✔️

D) સ્વામી વિવેકાનંદ 

🍀' ઈન્ડિકા' પુસ્તક ના રચયિતા છે -

A) મૈગેસ્થનીજ✔️

B) હ્યુએન ત્સાંગ

C) ફાહ્યાન

D) કૌટિલ્ય

🍀 'ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ' નું સૂત્ર કોણે આપ્યું ?

A) રામકૃષ્ણ પરમહંસ

B) સ્વામિ વિવેકાનંદ ✔️

C) દયાનંદ સરસ્વતી

D) રાજા રામ મોહનરાય

🍀  ''હું કાગડા કુતરા ના મોતે મરીશ. પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી''આવું કોણે કહેલું ?

A) ગાંધીજી ✔️

B) સરદાર વલ્લભભાઈ પટેલ

C) સરોજિની નાયડું

D) મહાદેવભાઈ દેસાઈ

🍀 સમ્રાટ અશોક નો શિલાલેખ ગિરનાર ની તળેટીમાં ક્યા કુંડની નજીક આવેલો છે?

A) આત્મ કુંડ 

B) ધીરજ કુંડ

C) દામોદર કુંડ✔️

D) સૂરજ કુંડ

🍀 સોલંકી વંશ નાં ક્યા રાજવીએ ભીલ સરદાર ને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યુ હતું ?

A) કુમારપાળ

B) કર્ણદેવ ✔️

C) દુર્લભરાજ

D) ચામુંડારાજ

🍀 ગાંધીજી એ ક્યારે 'દાંડીકુચ' કરી?

A) ઈ.સ. 1928

B)  ઈ.સ. 1930 ✔️

C) ઈ.સ. 1932

D) ઈ.સ. 1935

🍀 સૌપ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યા એ કરવામાં  આવ્યો ?

A) બારડોલી

B) ઘરાસણા

C) ચંપારણ ✔️

D) દિલ્હી

🍀 પચ તંત્ર ના રચયિતા કોણ છે ?

A) કાલિદાસ

B) વિષ્ણુ શર્મા✔️

C) પાણિની

D) ચાણક્ય

No comments:

Post a Comment