વિષય - ગુજરાત નો અર્વાચીન ઇતિહાસ
૧)ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યો નો સમાવેશ થતો હતો?
A)366✔
B)266
C)368
D)344
૨)ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણ ચલાવતું હતું?
A)ટી.કે.ગજ્જર
B)સરદારસિંહ રાણા
C)વલ્લભભાઈ પટેલ
D)ઈચ્છારામ દેસાઈ✔
૩)અમદાવાદ માં એની બેસન્ટ ની હોમરુલ લીગ ની શાખા કોને સ્થાપી હતી?
A)નરસિંહભાઈ પટેલ
B)ઈચ્છારામ દેસાઈ
C)મગનભાઈ પટેલ✔
D)ગાંધીજી
૪)બોરસદ સત્યાગ્રહ ની આગેવાની કોને લીધી હતી?
A)ગોપાલદાસ✔
B)જવાહરલાલ નહેરુ
C)વલ્લભભાઈ પટેલ
D)ઇન્દુલાલ યાજ્ઞિક
૫)કોંગ્રેસ નું 23 મુ અધિવેશન ક્યાં ભરાયું હતું?
A)અમદાવાદ
B)સુરત✔
C)રાજકોટ
D)જૂનાગઢ
૬)23 માં અધિવેશન ના અધ્યક્ષ કોણ હતા?
A)સુરેન્દ્રનાથ બેનરજી
B)એની બેસન્ટ
C)રાસબિહારી ઘોષ✔
D)દાદાભાઈ નવરોજી
૭)ગાંધીજી નું ગુજરાત માં આગમન કઈ તારીખે થયું હતું?
A)26 જાન્યુઆરી 1915
B)25 જૂન 1916
C)25 મેં 1915✔
D)24 મેં 1915
૮)તાત્યાટોપે પર હુમલો થતા અમદાવાદ ના ક્યાં વિસ્તાર માં તે છુપાયો હતો?
A)ગીતામંદિર
B)રાયપુર✔
C)વાડજ
D)મણિનગર
૯)ગાંધીજી નો પ્રથમ સત્યાગ્રહ કયો છે?
A)ખેડા
B)બોરસદ
C)ચંપારણ✔
D)બારડોલી
૧૦)મોહનલાલ પંડ્યા નું ઉપનામ ડુંગળી ચોર ક્યાં સત્યાગ્રહ માં પડ્યું હતું?
A)ખેડા✔
B)બારડોલી
C)સવિનય કાનૂન ભંગ
D)ચંપારણ
૧૧)ગુજરાતના પ્રથમ શહીદ કોણ હતા?
A)ઉમાકાન્ત મડિયા
B)વિનોદ કિનારીવાળા✔
C)બંને
D)એક પણ નહી
૧૨)ખાડિયા વિસ્તાર માં કોને શહીદી વહોરી હતી?
A)ઉમાકાન્ત મડિયા✔
B)વીર રાજેશ બહાદુર
C)વીર વિનોદ કિનારીવાળા
D)વીર સંજય કિનારીવાળા
૧૩)સુભાષચંદ્ર બોઝ ના કેસમાં કોના પર આરોપ રાખવામાં આવ્યા હતા?
A)શાહનવાઝ
B)લક્ષ્મી
C)ધીલ્લોન
D)આપેલ તમામ✔
૧૪)અમદાવાદ માં કોમી રમખાણો અટકાવવા કઈ બેલડી એ પોતાના પ્રાણ ની આહુતિ આપી હતી?
A)રઘુનાથ દાસ
B)વસંત અને રજબ✔
C)હેનરી થોરો
D)એક પણ નહીં
૧૫)ગાંધીજી એ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી?
A)સરદાર પટેલ
B)જવાહરલાલ નહેરુ
C)વિનોબા ભાવે✔
D)એક પણ નહીં
💥💥જ્ઞાન કી દુનિયા💥💥
🕵🏻Ankit Parmar
No comments:
Post a Comment