સાહિત્યજગત વિશે સવાલ જવાબ - Gujju Gk

18 October 2020

સાહિત્યજગત વિશે સવાલ જવાબ

⚜ ' અંતરના અજવાળા ' નલકથાના લેખક કોણ છે ?

👉🏻પીતાંબર પટેલ

⚜ ' ભાગ્ય નિર્માણ ' નવલકથાના લેખક કોણ છે ?

👉🏻જયભિખ્ખુ

⚜' ભગવાન કૌટિલ્ય ' નવલકથાના સર્જક કોણ છે ?

👉🏻કનૈયાલાલ મુનશી

⚜' ગોરા ' કોની કૃતિ છે ?

👉🏻રવીન્દ્રનાથ ટાગોર

⚜' ગણદેવતા 'ના લેખક કોણ છે ?

👉🏻 તારાશંકર બંદોપાધ્યાય

⚜ ' માઉસ ટ્રેપ 'ના લેખક કોણ છે ?

👉🏻આગાથા ક્રિસ્ટી

⚜' જુલીયસ સિઝર ' કોની કૃતિ છે ?

👉🏻વિલિયમ શેક્સપિયર

⚜' પેરેડાઈઝ લોસ્ટ ' કોની કૃતિ છે ?

👉🏻જ્હોન મિલ્ટન

⚜' જંગલ બુક '  ના લેખક કોણ છે ?

👉🏻રૂડયાર્ડ કિપલિંગ

⚜' કામાયની ' કોની કૃતિ છે ?

👉🏻જયશંકર પ્રસાદ

⚜' કૂલી ' ના લેખક કોણ છે ?

👉🏻મિલ્કરાજ આનંદ

⚜' સિદ્ધાર્થ ' કોની કૃતિ છે ?

👉🏻હરમન હેસ

⚜' એ સ્યુટેબલ બોય ' ના લેખક કોણ છે ?

👉🏻વિક્રમ 


No comments:

Post a Comment