Janva Jevu Gujrati | માનવ શરીર વિશે જાણવા જેવું - Gujju Gk

01 May 2022

Janva Jevu Gujrati | માનવ શરીર વિશે જાણવા જેવું

માનવ શરીરના સંવેદનગ્રાહી અંગો નીચે મુજબ છે 

1) નાક

➡ નાક માં ગન્ધ પારખવાના ધ્રાણકોષો આવેલા હોઈ છે.

2) જીભ

➡ સ્વાદ પારખવા માટે સ્વાદકલિકા આવેલી હોઈ છે.

3) કાન

➡ ધ્વનિ તરંગ ને ગ્રહણ કરી ને સાંભળવનું હોઈ છે.

➡ કાન માં શેરુમિનસ નામની ગ્રંથી આવેલી હોઈ છે .જે ચીકણાં પ્રદાર્થ નો સ્રાવ કરે છે.જેથી સુક્ષ્મજીવ ને શરીર માં પ્રવેશી શકે નહીં .

4) ચામડી

➡ શરીર નું સૌથી મોટું અંગ

➡ વધારા ના પાણી ને પરસેવા રૂપે બહાર કાઢી શરીર નું તાપમાન જાળવી રાખે છે.

➡ ચામડી માં રંગ સાથે સંગ્રહાયેલ મેલેનીન નામનું તત્વ .

➡ જેની માત્રા વધારે તો વ્યક્તિ કાળી/શ્યામ દેખાય .

➡ જેની માત્રા ઓછી તો ગોરી/સફેદ દેખાય .

નોંધ:-આનુવાંશીક રીતે મેલેનીનના કણ ઉપન્ન ના થતાં હોય તો તે રોગ ને આલ્બીનિઝમ કહે છે.

5) આંખ

➡ વ્યક્તિ કોઈ દૃશ્ય જોવે તો તેની પાછળ પ્રકાશ નું પરાવર્તન જરૂરી છે .


પારદર્શક પટલ

➡ આંખ માં આવેલો કાચ જેવો ભાગ.

➡ કાર્ય:-પરાવર્તિત પ્રકાશ ને આંખ માં પ્રવેશવા દે છે.


કિકી

➡ કાર્ય : પરાવર્તિત પ્રકાશ ને નેત્રમણિ સુધી લઈ જવાનું છે.


કણીનિકા

➡ યોગ્ય પ્રમાણ માં  નાની મોટી થઈ આંખ માં પ્રકાશ નું નિયંત્રણ કરે છે.

નેત્રમણિ

➡ પ્રકાશ ના કિરણ નું વક્રીભવન  કરી પ્રતિબિંબ ને નેત્રપટલ પર પાડે છે.

➡ આંખ બદલવામાં આવે ત્યારે નેત્રમણિ બદલવામાં આવે છે.


નેત્રપટલ

➡ એક પડદો છે.

➡ પ્રતિબિંબ ઝીલે છે.

➡ આંખ માંથી નીકળતા આંસુ માં  લાઈસોઝાઇમ એન્ઝાઇમ રહેલું છે..


માનવ શરીરનની અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ

➡ વિવિધ એમિનો એસિડ થી બનેલા હોઈ છે.

➡ શરીર ની રાસાયણિક ક્રિયા સાથે સંકડાયેલા છે.


1) પ્રિચ્યુંટરી ગ્રંથી

➡ મગજ  માં આવેલી છે.

➡ શરીર ની માસ્ટર ગ્રંથી કહેવાય છે.

➡ કાર્ય:-શરીર નો વિકાસ અને વૃદ્ધિ કરવી .

➡ શરીર ની મહાકાયતા અને વામનતા પર નિયંત્રણ રાખવું.

➡ અન્ય ગ્રંથી પર નિયંત્રણ રાખવું.


2) થાઇરોઇડ ગ્રંથી

➡ ગળા માં થાઈરોકશીન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.

➡ થાઈરોકશીન ની ઉણપ ને લીધે ગળા માં ગોઈટર નામનો રોગ થાય છે.

➡ રોગ થી બચવા માટે આયોડીન યુક્ત ખોરાક લેવો જોઇએ.


3) પેરાથાઇરોઇડ ગ્રંથી

➡ ગળા માં આવેલી ગ્રંથી જે લોહી માં કેલ્શિયમ નું નિયંત્રણ કરે છે.


4)  એડ્રિંનલ ગ્રંથી

➡ એડ્રિંનાલિન અંતઃ સ્ત્રાવ ઉત્તપન્ન કરે છે.

➡ પેટ માં આવેલી ગ્રંથી

➡ કાર્ય : સાહસિકો માં એડ્રિંનાલિંન અંતઃ સ્ત્રાવ વધારે ઉત્તપન્ન થાય છે.

No comments:

Post a Comment