31 પ્રશ્નો મેળા વિશે - Gujju Gk

18 March 2021

31 પ્રશ્નો મેળા વિશે

 31 પ્રશ્નો મેળા વિશે

🎯1.કુંભમેળો   👉-નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને

હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.

🎯૨. પુષ્કરનો મેળો      👉 – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક

પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે

🎯૩. તરણેતર નો મેળો   👉- ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે

🎯૪. ભવનાથનો મેળો   👉– મહાશિવરાત્રીના રોજ

ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.

🎯૫. વૌઠાનો મેળો   👉– કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.

🎯૬. માધ મેળો   👉– અલાહાબાદ માં જાન્યુઆરી –

ફેબ્રુઆરી મા ભરાય છે.

🎯૭. જ્વાળામુખીનો મેળો 👉– કાંગડા ધાટી, હિમાચલ

પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ

ભરાય છે.

🎯૮. સોનપુર નો પશુમેળો 👉– ભારતનો સૌથી મોટો

પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-

ગડક્ના સંગમ પર યોજાયછે.

🎯૯. જાનકીમેળો 👉–મુજફફરપુર જિલ્લાના સીતામઢી

ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.

🎯૧૦. ગાયચારણ નો મેળો 👉– મથુરામાં કારતક

મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.

🎯૧૧. રામદેવજીનો મેળો   👉– રાજસ્થાનના પોખરનમાં

ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.

🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો   👉– મધ્યપ્રદેશ ના

શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૧૩. કૈલાસ મેળો  👉 – આગ્રામાં શ્રાવણના બીજા

સોમવારે યોજાય છે.

🎯૧૪. મહામૃત્યુંજયનો મેળો   👉–મધ્યપ્રદેશના રીવા

જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.

🎯૧૫. ગંગાસર મેળો   👉– પશ્વિમ બંગાળમાં

મકરસંકાતિના દિવસે યોજાય છે.                    🎯H€M@N$HU🎯

🎯૧૬. અન્નકૂટનો મેળો – 👉શ્રીનાથદ્રારામાં કારતક

સુદ એકમના રોજ યોજાય છે.

🎯૧૭. જાગેશ્વરી દેવીનો મેળો   👉– મધ્યપ્રદેશના

ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૧૮. વૈશાલીનો મેળો   👉– બિહારના વૈશાલીમાં ચૈત્ર

સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.

🎯૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો   👉– ફ્રેબુઆરી મહિનામાં

યોજાય છે.

🎯૨૦. મહાવીરહીનો મેળો  👉– રાજસ્થાનના હિંડોનમાં

ચૈત્ર મહિનામાં યોજાય છે.

🎯૨૧. ગણેશચતુર્થીનો મેળો   👉– રાજસ્થાનના સવાઇ

માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ

યોજાય છે.

🎯૨૨. રથ મેળો   👉– ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર

મહિનામાં ભરાય છે.

🎯૨૩. કુલુનો મેળો    👉– હિમાચલ પ્રદેશના કુલુમાં

દશેરાના દિવસે મેળો ભરાય છે.

🎯૨૪. રેણુકાજીનો મેળો   👉– હિમાચલપ્રદેશના

રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.

🎯૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા  👉 –અષાઢ સુદ

બીજના દિવસે પુરીમાં યોજાય છે.

🎯૨૬. શામળાજીનો મેળો 👉–ગુજરાર્તના સાબરકાંઠા

જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫

સુધી મેળો ભરાય છે.

🎯૨૭. અંબાજી નો મેળો    👉 – ગુજરાત ના બનાસકાંઠા મા

અંબાજીમાં ભાદરવા સુદ  👉 – પૂનમે યોજાય છે.

🎯૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉– દિલ્હીમાં ફ્રેબ્રુઆરી

મહિનામાં યોજાય છે.

🎯૨૯. ઝંડા મેળો   👉– દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે

ભરાય છે.

🎯૩૦. દદરીનો મેળો  👉– બલિયામાં કારતક પૂર્ણિમાએ

ભરાય છે.

🎯૩૧. ચોસઠ જોગણી નો મેળો  👉વારાણસીમાં ચૈત્ર

સુદ એકમના દિવસે ભરાય છે.

No comments:

Post a Comment