મહત્વના દિવસો વિશે જાણવા જેવું || સામાન્ય જ્ઞાન - Gujju Gk

12 October 2020

મહત્વના દિવસો વિશે જાણવા જેવું || સામાન્ય જ્ઞાન

💠 આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 💠


🔺આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે.

🔺UNESCO દ્રારા સૌપ્રથમ ઉજવણી:-1996

🔺2020:-53 મી ઉજવણી 

🔺2020ની થીમ:- focuses on “Literacy teaching and learning in the COVID-19 crisis and beyond,” 

🔺ભારતમાં સાક્ષરતા દરમાં ગુજરાત રાજ્ય 9માં સ્થાને છે.(79.31%)


💠 વર્લ્ડ આત્મહત્યા નિવારણ દિવસ 💠


🔺આંતરરાષ્ટ્રીય સંગઠન આત્મહત્યા નિવારણ દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ "વર્લ્ડ આત્મહત્યા નિવારણ દિવસ"ની ઉજવણી કરે છે.

🔺2020ની થીમ:- ‘Working Together to Prevent Suicide’.

🔺સૌપ્રથમ ઉજવણી:- 2003


💠 રાષ્ટ્રીય હિન્દી દિવસ 💠


🔺દર વર્ષ 14 સપ્ટેમ્બર "રાષ્ટ્રીય હિન્દી દિવસ"ની તરીકે ઉજવાય છે.

🔺14 સપ્ટેમ્બર,1949 એ હિન્દીના પ્રેરણા 'રાજેન્દ્ર સિંહાના"નો 50 મો જન્મ દિવસ હતો.

🔺14 સપ્ટેમ્બર,1953 થી ભારતની 'રાષ્ટ્રભાષા પ્રસર સમિતિ -વર્ધા ની વિનંતીથી આ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી.

🔺1918ની સાલમાં મહાત્મા ગાંધીજીએ'હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દી ભાષા દેશની રાષ્ટ્રભાષા હોવી જોઇએ તેવો અનુરોધ કર્યો હતો.

🔺ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'વિશ્વ હિન્દી સંમેલન -ભોપાલ 'ખાતે કહેલું કે હિન્દીભાષાનું હવે ડીઝીટલ વર્લ્ડમાં મહત્વનું સ્થાન છે.

🔺26 જાન્યુઆરી,1965 ના રોજ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનો દરરજો મળ્યો હતો.

🔺દેશમાં દર વર્ષે (14 સપ્ટેમ્બર 20 સુધી) હિન્દી સપ્તાહ તરીકે ઉજવાય છે.

🔺વિશ્વની સૌથી મોટી હિન્દી સંસ્થા -વારાણસી 

🔺10 જાન્યુઆરી : વિશ્વ હિન્દી દિવસ


💠 આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ :-  15 સપ્ટેમ્બર 💠


🔺આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ, વિશ્વમાં લોકશાહીની સ્થિતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડે છે.  

🔺લોકશાહી એ એક ધ્યેય પ્રક્રિયા છે, અને ફક્ત આંતરરાષ્ટ્રીય સમુદાય, રાષ્ટ્રીય શાસનાત્મક સંસ્થાઓ, નાગરિક સમાજ અને વ્યક્તિઓ દ્વારા સંપૂર્ણ સહભાગીદારી અને સમર્થન સાથે, દરેક જગ્યાએ આનંદ માણવા માટે વાસ્તવિકતા બનાવી શકાય છે  .

🔺ઇતિહાસ: 2007 માં ઠરાવ દ્વારા યુએન જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી.  

🔺વર્ષ 2008 માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


💠 રાષ્ટ્રીય ઇજનેર દિવસ :- 15 સપ્ટેમ્બર 💠


🔺 ભારતમાં એન્જિનિયર દિવસ રાષ્ટ્રના વિકાસમાં ઇજનેરોના યોગદાનને માન્યતા આપવા માટે 1968 થી દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 

🔺 આ દિવસ ભારતના એન્જિનિયરિંગના અગ્રણી સર મોક્ષગુન્દમ વિશ્વેશ્વરાય, (સર MV તરીકે પ્રખ્યાત) ની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે.

🔺 સર MV ને "આધુનિક મૈસુરના પિતા" તરીકે માનવામાં આવે છે.

🔺1955 માં ભારતના નિર્માણમાં યોગદાન બદલ તેમને ‘ભારત રત્ન’ એનાયત કરાયો હતો.

No comments:

Post a Comment